Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમારે ભારત સાથે નથી કરવું યુદ્ધ : જિનપિંગ

ભારત અને ચીન વચ્ચે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા તનાવમાં પહેલીવાર ભારતના આક્રમક વલણથી ચીન થોડું ઠંડું પડ્યું હતું અને વાટાઘાટો દરમિયાન લદ્દાખ સરહદે હવે સૈન્યબળ નહીં વધારવા સંમત થયું હતું. એથી પણ આગળ વધીને યુનોમાં ચીને કહ્યું હતું કે અમારે કંઇ ભારત સાથે યુદ્ધ કરવું નથી. લાંબા સમયની વાટાઘાટો પછી મંગળવારે ચીન એ વાત પર સંમત થયું હતું કે હવે સરહદ પર લશ્કરી બળ વધારવું નથી.

Related posts

स्पेस एक्स के जरिए नासा के दो अंतरिक्ष यात्री 63 दिन बाद पृथ्वी पर लौटे

editor

पाक. सालों से हमारे साथ डबल गेम खेल रहा है : हेली

aapnugujarat

एससीओ सम्मेलन: अगले हफ्ते होगी PM मोदी और शी की मुलाकात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1