Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમારે ભારત સાથે નથી કરવું યુદ્ધ : જિનપિંગ

ભારત અને ચીન વચ્ચે છેલ્લા થોડા મહિનાથી ચાલી રહેલા તનાવમાં પહેલીવાર ભારતના આક્રમક વલણથી ચીન થોડું ઠંડું પડ્યું હતું અને વાટાઘાટો દરમિયાન લદ્દાખ સરહદે હવે સૈન્યબળ નહીં વધારવા સંમત થયું હતું. એથી પણ આગળ વધીને યુનોમાં ચીને કહ્યું હતું કે અમારે કંઇ ભારત સાથે યુદ્ધ કરવું નથી. લાંબા સમયની વાટાઘાટો પછી મંગળવારે ચીન એ વાત પર સંમત થયું હતું કે હવે સરહદ પર લશ્કરી બળ વધારવું નથી.

Related posts

PM मोदी की US यात्रा के लिए भारत ने की एयरस्पेस खोलने की मांग : पाक मीडिया

aapnugujarat

અમેરિકા ભારતને ક્વોડમાંથી વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે

aapnugujarat

US increases force “protection postures” in Middle East in view of Iran’s aggressive stance : Esper

aapnugujarat

Leave a Comment

UA-96247877-1