Aapnu Gujarat
Uncategorized

જુનાગઢ જિલ્લાનાં આણંદપુર ગામમાં ડૉ. આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરાયું

તા.૨૩ મેનાં રોજ જૂનાગઢ જિલ્લાના આણંદપુર ગામે ડો.આંબેડકર ભવનનું ખાતમુહુર્ત ગુજરાત સરકારના સંસદીય સચિવ શ્રી જેઠાભાઇ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય દલિત મહાસંઘના જીતુભાઇ મણવર, દેવદાન મૂછડીયા, સુરેશભાઇ પરમાર, ચંદુ મકવાણા તથા ગામના સ્થાનિક આગેવાનો અને સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને વધાવી લીધો હતો. જેઠાભાઇ સોલંકીએ હાજર રહેલા તમામ લોકોને વ્યસન મુક્તિ કરાવી શપથ પણ લેવડાવ્યા હતા


રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

કાંકરેજ તાલુકાના બલોચપુર ખાતે આવેલ પૌરાણિક વિસત માતાજીના મંદિરે જોખણું કરવામાં આવ્યુ

editor

વેરાવળ ખાતે ઇન્ડીયન મેડીકલ એસો.દ્વારા સ્વાઇન ફ્લુ અને મેલેરીયા વર્કશોપ યોજાયો

aapnugujarat

सोमनाथ मंदिर की सुरक्षा मजबूत करने के लिए शेरू नामक श्वान जुड़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1