Aapnu Gujarat
Uncategorized

જુનાગઢ જિલ્લાનાં આણંદપુર ગામમાં ડૉ. આંબેડકર ભવનનું ખાતમુહુર્ત કરાયું

તા.૨૩ મેનાં રોજ જૂનાગઢ જિલ્લાના આણંદપુર ગામે ડો.આંબેડકર ભવનનું ખાતમુહુર્ત ગુજરાત સરકારના સંસદીય સચિવ શ્રી જેઠાભાઇ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય દલિત મહાસંઘના જીતુભાઇ મણવર, દેવદાન મૂછડીયા, સુરેશભાઇ પરમાર, ચંદુ મકવાણા તથા ગામના સ્થાનિક આગેવાનો અને સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને વધાવી લીધો હતો. જેઠાભાઇ સોલંકીએ હાજર રહેલા તમામ લોકોને વ્યસન મુક્તિ કરાવી શપથ પણ લેવડાવ્યા હતા


રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

અમદાવાદમાં સી- પ્લેન સેવા માટે નવું પ્લેન ખરીદાશે

editor

લોકભારતી સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહ સમાપન

editor

રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે શ્રી પ્રમુખ સ્વામીમહારાજ દ્રારનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જશાભાઈ બારડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1