Aapnu Gujarat
Uncategorized

સોમનાથ શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ ઉત્સવમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યાં

સોમનાથ માં આવેલ સોમનાથ શોપિંગ સેન્ટરમાં જ્યાં ગણપતિ દાદાનુ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ ઉમેદસિંહ જાડેજા જાડેજા તથા સોમનાથ શોપિંગ સેન્ટર દ્વારા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું ચાવડા સાહેબ શોપિંગમાં તેઓનું સન્માન અને આરતીનો પણ લાભ લીધેલો હતોસોમનાથમાં શોપિંગ સેન્ટરના ગણપતિ બાપાને બે વર્ષ પૂર્ણ થયા અને ત્રીજા વર્ષ પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ ગણપતિ બાપાનુ અગિયાર દિવસ બાદ ધામધૂમથી ગણપતિ દાદાની વિદાય કરવામાં આવે છે અને દિવસ દરમિયાન રાત્રિના સમયે ભજન-કીર્તન અને ધૂન તથા અલગ અલગ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં પણ આવે છે આ ગણપતિ મહોત્સવ સોમનાથ ના નાના-નાના વ્યાપારીઓ દ્વારા ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવે છે અને વિશેષમાં જે લોકો સોમનાથ દર્શને આવે છે અને શોપિંગ સેન્ટર માં ખરીદી કરવા આવતા હોય ત્યારે આ ગણપતિ દાદાના દર્શન અને આરતી નો પણ લાભ લે છે

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ-છાવણીમાં ફેરવાયું

editor

ગીર સોમનાથ જિલ્લામાં ઔષધીય રોપાઓનું વિતરણ

editor

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શહિદ સ્મારકની અનાવરણ વિધિ

editor

Leave a Comment

UA-96247877-1