Aapnu Gujarat
ગુજરાત

પ્રફુલ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ખેડૂત સંમેલન યોજાશે.

એનસીપી ગુજરાતમાં માન. શ્રી પ્રફુલ પટેલ (સાંસદ – રાજ્યસભા) સાહેબ નાં નેતૃત્વમાં પૂરા ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે મોટું ખેડૂત સંમેલન યોજાશે. જેમાં ખેડૂતોનાં દેવા માફ કરવાથી લઈને, ખેડૂતોને પાક નાં પોષણક્ષમ ભાવ આપીને પાક ની ખરીદી કરવી જોઈએ. ખેડૂતોને આપવામાં આવતી લોન પર વ્યાજ માફી મળવી જોઈએ.  ખેડૂતોના વિજ બિલ માફ થવા જોઈએ. આ બધી માંગો લઈને એનસીપી સૌરાષ્ટ્રમાં એક વિશાલ ખેડૂત સંમેલનનું આયોજન કરવા જઈ રહી છે.  ભાજપની સરકારમાં ખેડૂતો હેરાન પરેશાન  છે, અને જૂઠ્ઠાણા ફેલાવતી ભાજપ સરકાર ની વિરુદ્ધમાં બધા ખેડૂત ભાઈઓ સહાયોગ આપે.

Related posts

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત થતા બુટલેગર કાર મુકીને ફરાર

aapnugujarat

गोता, वाडज, राणिप में एएमसी द्वारा दो दिन का पानी कटौती से लोग परेशान

aapnugujarat

भलाभगत की पोल में प्राचीन रणछोडराजी मंदिर में भंडारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1