Aapnu Gujarat
ગુજરાત

પ્રફુલ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ખેડૂત સંમેલન યોજાશે.

એનસીપી ગુજરાતમાં માન. શ્રી પ્રફુલ પટેલ (સાંસદ – રાજ્યસભા) સાહેબ નાં નેતૃત્વમાં પૂરા ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે મોટું ખેડૂત સંમેલન યોજાશે. જેમાં ખેડૂતોનાં દેવા માફ કરવાથી લઈને, ખેડૂતોને પાક નાં પોષણક્ષમ ભાવ આપીને પાક ની ખરીદી કરવી જોઈએ. ખેડૂતોને આપવામાં આવતી લોન પર વ્યાજ માફી મળવી જોઈએ.  ખેડૂતોના વિજ બિલ માફ થવા જોઈએ. આ બધી માંગો લઈને એનસીપી સૌરાષ્ટ્રમાં એક વિશાલ ખેડૂત સંમેલનનું આયોજન કરવા જઈ રહી છે.  ભાજપની સરકારમાં ખેડૂતો હેરાન પરેશાન  છે, અને જૂઠ્ઠાણા ફેલાવતી ભાજપ સરકાર ની વિરુદ્ધમાં બધા ખેડૂત ભાઈઓ સહાયોગ આપે.

Related posts

નાનો પરિવાર…સુખી પરિવાર..ના સંદેશ ને ઘરે ઘરે પહોંચાડી સીમિત પરિવાર રાખવા અનુરોધ કરતા પ્રમુખશ્રી જીતેન્દ્રસિંહ

aapnugujarat

રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયાની ધરપકડ

aapnugujarat

નેશનલ ફુડ સિક્યુરિટી હેઠળ ખેડૂતને ખાસ તાલીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1