Aapnu Gujarat
ગુજરાત

એસટીપી ટ્રાન્‍સપોર્ટ સુવિધા હેઠળ સયાજીપુરા પ્રાથમિક શાળાના ૩૦ જેટલા ભૂલકાઓનું વિનામૂલ્‍યે રીક્ષામાં પરિવહન

ખેલ રાજયમંત્રીએ શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે સયાજીપુરા પ્રાથમિક શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ એસટીપી ટ્રાન્‍સપોર્ટ સુવિધાનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ સુવિધા હેઠળ શાળાથી ૩ કિમી જેટલા દૂરના અંતરે રહેતા ૩૦ જેટલાં ભૂલકાઓનું રીક્ષામાં વિનામૂલ્‍યે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધી પરિવહન કરાશે. આ સેવા માટે સરકાર રીક્ષા ચાલકને બાળક દીઠ માસીક રૂ. ૩૦૦/– જેટલો પરિવહન ખર્ચ ચૂકવે છે.

Related posts

લીંબડી જુની તાલુકા પંચાયત કચેરી ખાતે ઈશ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

editor

અમદાવાદમાં રસ્તા રીસરફેસ કરવાનું બજેટ ૧૫૦ કરોડ

aapnugujarat

ગોધરામાં જુની ચલણી નોટો સાથે બે શખ્સો ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1