Aapnu Gujarat
National

જમ્મુ-કાશ્મીરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જમ્મુ-કાશ્મીરમાં મુસાફરો ભરીને થાથરીથી ડોડા જતી એક મીની બસ ખાણમાં ખાબકી હતી.આ ઘટનામાં ૭ જેટલા મુસાફરોની મોત થયા છે અને અનેક ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે. અને મૃતકના પરિવારને ૨-૨ લાખ સહાય આપવામાં આવશે.હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Related posts

પતિએ પત્નીની હત્યા કરી કારણ જાણી લાગશે નવાઈ

editor

ભાસ્કર ગ્રુપ પર આવકવેરા વિભાગની મોટી તવાઈ

editor

પહેલા આતંકી બોમ્બ રાખતા હતા આજે પોલીસ પાસે રખાવાય છે : રાજ ઠાકરે

editor

Leave a Comment

UA-96247877-1