જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જમ્મુ-કાશ્મીરમાં મુસાફરો ભરીને થાથરીથી ડોડા જતી એક મીની બસ ખાણમાં ખાબકી હતી.આ ઘટનામાં ૭ જેટલા મુસાફરોની મોત થયા છે અને અનેક ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે. અને મૃતકના પરિવારને ૨-૨ લાખ સહાય આપવામાં આવશે.હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પાછલી પોસ્ટ