Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારનો નવરાત્રીને લઈ મહત્વનો નિર્ણય

નવરાત્રીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે રાજ્યસરકાર દ્વારા ડીજે,મ્યુઝીક બેન્ડ અને ગાયકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.મુખ્મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે.કોરોનાને કારણે બેરોજગાર થયેલા ડીજે, મ્યુઝીક બેન્ડ અને ગાયકો માટે ખુશીના સમાચાર છે.આ તમામ કાર્યકમ સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે કરવાના રહેશે.ખેલૈયાઓ સરકારના નિર્ણયની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.     

Related posts

BIG BREAKING : કોંગ્રેસથી ખફા હાર્દિક પટેલને ‘આપ’માં જોડાવાનું આમંત્રણ

aapnugujarat

आज शाम पीएम मोदी खेल महाकुंभ २०१७ का आरंभ करेंगे

aapnugujarat

હિંમતનગરમાં શ્રી રામદેવપીર મહારાજનો આખ્યાન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1