નવરાત્રીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે રાજ્યસરકાર દ્વારા ડીજે,મ્યુઝીક બેન્ડ અને ગાયકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.મુખ્મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે.કોરોનાને કારણે બેરોજગાર થયેલા ડીજે, મ્યુઝીક બેન્ડ અને ગાયકો માટે ખુશીના સમાચાર છે.આ તમામ કાર્યકમ સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે કરવાના રહેશે.ખેલૈયાઓ સરકારના નિર્ણયની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
આગળની પોસ્ટ