Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારનો નવરાત્રીને લઈ મહત્વનો નિર્ણય

નવરાત્રીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે રાજ્યસરકાર દ્વારા ડીજે,મ્યુઝીક બેન્ડ અને ગાયકો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.મુખ્મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે.કોરોનાને કારણે બેરોજગાર થયેલા ડીજે, મ્યુઝીક બેન્ડ અને ગાયકો માટે ખુશીના સમાચાર છે.આ તમામ કાર્યકમ સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે કરવાના રહેશે.ખેલૈયાઓ સરકારના નિર્ણયની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.     

Related posts

અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦નું વધારાના કરવેરા વિનાનું બજેટ

aapnugujarat

વડોદરા શહેરમાં હથિયારબંધી

aapnugujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1