Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગી પૂર્વક ઈદની ઉજવણી

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર શહેરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના ને કારણે બહુ સાદગીપૂર્ણ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી.કોરોના ની ત્રીજી લહેર ન આવે તે માટે દરેક મુસ્લિમોએ ઇદની નમાઝ અદા કરી બંદગી કરી હતી. ઈદને પગલે દરેક વિસ્તારમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત રાખ્યો હતો.

Related posts

जगन्नाथजी, बहन सुभद्रा, बलराम को सोना और चांदी के आभूषण चढ़ाया गया

aapnugujarat

સુરેશ પટેલ હત્યા કેસ : બંને શખ્સ ૫ એપ્રિલ સુધી રિમાન્ડ ઉપર

aapnugujarat

૨૦૨૨ની ચૂંટણી નજીક છે તેવામાં પાટીદાર અગ્રણી નરેશ પટેલનું નામ ફરી આવ્યું ચર્ચામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1