Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગી પૂર્વક ઈદની ઉજવણી

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર શહેરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના ને કારણે બહુ સાદગીપૂર્ણ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી.કોરોના ની ત્રીજી લહેર ન આવે તે માટે દરેક મુસ્લિમોએ ઇદની નમાઝ અદા કરી બંદગી કરી હતી. ઈદને પગલે દરેક વિસ્તારમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત રાખ્યો હતો.

Related posts

સુરેન્દ્રનગર ખાતે ‘માનસિક આરોગ્ય દિવસ’ની અનોખી ઉજવણી

editor

હાર્દિક પટેલ વિરૂદ્ધ પાસના નેતાઓ વધુ આક્રમક બન્યા

aapnugujarat

સુદ્રોસણ પ્રાથમિક શાળામાં ટિ્‌વનિંગ પ્રોગ્રામ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1