સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર શહેરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના ને કારણે બહુ સાદગીપૂર્ણ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી.કોરોના ની ત્રીજી લહેર ન આવે તે માટે દરેક મુસ્લિમોએ ઇદની નમાઝ અદા કરી બંદગી કરી હતી. ઈદને પગલે દરેક વિસ્તારમાં પોલીસે ચૂસ્ત બંદોબસ્ત રાખ્યો હતો.