Aapnu Gujarat
National

કેરળમા લોકડાઉન જાહેર

કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજાયને રાજ્યની કોવિડ-19 પરિસ્થિતિની પહોંચી વળવા માટે 16મી મે સુધી રાજ્યવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. 8 મેથી 16 મે દરમિયાન સવારે 6 વાગ્યાથી સમગ્ર કેરાલા રાજ્ય લોકડાઉન હેઠળ રહેશે. એમ વિજાયને ટ્વિટમાં જણાવ્યું હતું.  મુખ્યમંત્રીએ બુધવારે રાજ્યની “ગંભીર પરિસ્થિતિ” પર પ્રકાશ પાડ્યો હતો અને લોકડાઉન થવાની સંભાવના દર્શાવી હતી અને કહ્યું હતું કે “પરિસ્થિતિ રાજ્યમાં વધુ પ્રતિબંધો લાદવાની માંગ કરે છે.

Related posts

पीएम मोदी जनवरी के पहले हफ्ते में अयोध्या एयरपोर्ट का करेंगे शिलान्यास, इन हवाई अड्डों का भी होगा उद्घाटन

aapnugujarat

Notice Pasted At The House Of Former Minister Haji Yakub Qureshi In Meerut, These Documents Have Been Sought

aapnugujarat

ડૉક્ટર બનવા માટે રશિયા-યૂક્રેન કેમ જાય છે ભારતીય વિદ્યાર્થીઓ, જાણો અસલી કારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1