દિલ્હીમાં પહેલીવાર ૭૩૦ એમટી ઓક્સિજન મોકલવામાં આવે છે.આ વાતને લઈને કેજરીવાલે સરકાર અને કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.પરંતુ સીએમ તરફથી આ વાત પર જોર આપવામા આવ્યું કે,દિલ્હીને રોજ ૭૦૦ મેટ્રિક ટન થી વધારે ઓક્સિજન મળતા આ સંકટ દુર થઈ શકે એમ નથી.તેમને આશા વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર તરફ થી દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન થી વધારે ઓક્સિજન ઉપલબ્ધ કરાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
પાછલી પોસ્ટ