ઉત્તર ગુજરાતના મોટામા મોટા ૨૮૨ વણકર સમાજ પરગણાનો બહિષ્કાર
સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સમગ્ર ગુજરાત રાજ્યમાં આશરે ૨૬,૦૦૦ થી વધુ લોકો તમામ કક્ષાના તમામ પરગણાના જોડાયેલ છે તે સંસ્થા તરફથી ધંધુકા મતવિસ્તારના પૂવૅ સાંસદ સભ્ય શ્રી રતિલાલ કે વમૉ સાહેબ તેમજ આપણું ગુજરાતના તંત્રી શ્રી દેવેનભાઈ આર વમૉ સાહેબનું સમગ્ર પરગણા વણકર સમાજ સંસ્થા સ્થાપક પ્રમુખ ભીખાભાઇ......