આગામી વચગાળાના બજેટમાં કૃષિ ધિરાણ વધારીને ૨૨-૨૫ લાખ કરોડ કરાશે
સરકાર આગામી વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને રૂ. ૨૨-૨૫ લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ-ધિરાણનો લક્ષ્યાંક રૂ. ૨૦ લાખ કરોડ છે.......