તીખું અને ચટાકેદાર ભોજન કરતાં લોકો બની શકે છે આ બીમારીનો ભોગ, આજે જ જાણી લો નુકસાન
તીખું તથા મસાલેદાર વધુ પડતું ખાવાના શોખીનોને વધું પડતું તીખું ખાવું ઘણીવાર ભારે પણ પડી શકે છે. કેમ કે તીખું વાનગીઓના રસિકોએ હવે સાવધ થઈ જવાની આવશ્યકતા છે. તીખાં મરચાંનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર તેની ખૂબ અસર પડે છે. કતાર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક પ્રયોગમાં તેના રિપૉર્ટ પરથી......