Aapnu Gujarat
મનોરંજન

એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન

બોલિવૂડ તથા ટીવીના જાણીતા એક્ટર બિક્રમજીત કંવરપાલનું 52 વર્ષની ઉંમરમાં કોરોનાને કારણે અવસાન થયું છે..એક્ટિંગ કરિયરની શરૂઆત કરતા પહેલાં તેમણે આર્મી ઓફિસર રહી ચૂક્યા છે.આર્મીમાંથી રીટાયર્ડ થયા બાદ તેમણે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.ઘણી ફિલ્મો અને ટીવી સીરીયલસ માં અભિનય કરી ચૂક્યા છે. આ અંગે ઘણા સ્ટારસ એ પોસ્ટ મૂકી શોક વ્યક્ત કર્યો હતો.

Related posts

सोनू सूद बने टॉप ग्लोबल एशियन सेलिब्रिटी 2020

editor

ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન : ‘કેદારનાથ’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકો

aapnugujarat

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1