Aapnu Gujarat
Uncategorized

ખોરાસા(ગીર) ગામનાં પીડિત દલિતોને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચેક વિતરણ કરાયા

જૂનાગઢ જિલ્લાના માળીયા (હાટીના) તાલુકાના ખોરાસા(ગીર) ગામના જે દલિત સમાજના લોકોને આવારા તત્વો દ્વારા માર મારવામાં આવેલ હતો તે પીડિતોને રાજ્ય સરકારના સમાજ કલ્યાણ દ્વારા ખોરાસા ગામે સમાજ કલ્યાણ અધિકારી તથા ટીમ જૂનાગઢ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યો હતો તેમ સમાજ કલ્યાણ અધિકારીઓ નિયામક શ્રી મિશ્રા સાહેબ તથા આર.ડી.પરમાર ટીમ જૂનાગઢના જીતુભાઇ મણવર, દેવદાનભાઈ મૂછડીયા, સુરેશભાઇ પરમાર, પ્રવીણભાઈ દાફળા, ચંદુભાઈ મકવાણા તથા દિનેશભાઈ પાતર બધા આગેવાનોની હાજરીમાં પીડિતોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

ધોળકા તાલુકાનાં રનોડા ગામમાં ૩૦ ઓગસ્ટનાં રોજ શ્રી મહાવીર મેઘમાયાદાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

aapnugujarat

સુરેન્દ્રનગરની ‘હત્યારી સાવકી મા’નો કેસ નહીં લડે કોઇ વકીલ

aapnugujarat

મનિષ સિસોદિયાએ ભાવનગરમાં સ્કૂલની લીધી મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1