જૂનાગઢ જિલ્લાના માળીયા (હાટીના) તાલુકાના ખોરાસા(ગીર) ગામના જે દલિત સમાજના લોકોને આવારા તત્વો દ્વારા માર મારવામાં આવેલ હતો તે પીડિતોને રાજ્ય સરકારના સમાજ કલ્યાણ દ્વારા ખોરાસા ગામે સમાજ કલ્યાણ અધિકારી તથા ટીમ જૂનાગઢ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યો હતો તેમ સમાજ કલ્યાણ અધિકારીઓ નિયામક શ્રી મિશ્રા સાહેબ તથા આર.ડી.પરમાર ટીમ જૂનાગઢના જીતુભાઇ મણવર, દેવદાનભાઈ મૂછડીયા, સુરેશભાઇ પરમાર, પ્રવીણભાઈ દાફળા, ચંદુભાઈ મકવાણા તથા દિનેશભાઈ પાતર બધા આગેવાનોની હાજરીમાં પીડિતોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)