આ વાતની પુષ્ટિ રણબીરના નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી કે, રણબીરે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. નીતુએ લખ્યું કે, ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતોનું ધ્યાન રાખી રહ્યો છે.’
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ