ઉત્તરાખંડની દુર્ઘટનાને ૧૩ દિવસ થયા છે.ચામોલીમાં જે ભયાનક ઘટના થઈ હતી.જેના કારણે ઉત્તરાખંડ ભયભીત થઈ ગયું હતું. ૧૩ દિવસે પણ સ્થિતિ સ્પષ્ટ કહી શકાય એમ નથી.હજી અમુક ભાગમાં કાટમાળ છે. .બચાવ તંત્ર તેમજ ડોગ-સ્કવોડ કાટમાળમાં દબાયેલા લોકોને બચવા માટેના પ્રયત્ન કરી કર્યા છે.અત્યાર સુધી લગભગ ૬૦ જેટલાં મૃતદેહો મળ્યા છે અને લગભગ ૧૪૫ લોકો ગુમ થયા છે. કાટમાળ ખોદીને NDRF અને SDRF તેમજ ઉત્તરાખંડ પોલીસ બચાવકામ કરી રહી છે.