Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચમોલી દુર્ઘટનાના ૧૩ દિવસ ,પણ સ્થિતિ સ્પષ્ટ નહિ

  ઉત્તરાખંડની દુર્ઘટનાને ૧૩ દિવસ થયા છે.ચામોલીમાં જે ભયાનક ઘટના થઈ હતી.જેના કારણે ઉત્તરાખંડ ભયભીત થઈ ગયું હતું. ૧૩ દિવસે પણ સ્થિતિ સ્પષ્ટ કહી શકાય એમ નથી.હજી અમુક ભાગમાં કાટમાળ છે. .બચાવ તંત્ર તેમજ ડોગ-સ્કવોડ કાટમાળમાં દબાયેલા લોકોને બચવા માટેના પ્રયત્ન કરી કર્યા છે.અત્યાર સુધી લગભગ ૬૦ જેટલાં મૃતદેહો મળ્યા છે અને લગભગ ૧૪૫ લોકો ગુમ થયા છે. કાટમાળ ખોદીને NDRF અને SDRF તેમજ ઉત્તરાખંડ પોલીસ બચાવકામ કરી રહી છે.

Related posts

Government is only trying to blame opposition, It’s unable to find solutions : Manmohan Singh

aapnugujarat

૨૦૧૭માં પાકિસ્તાને ૭૨૦ વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે કેન્દ્ર સરકાર તૈયાર : રાજનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1