Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજના અમીનપુર તળાવ પાસે અકસ્માત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમીનપુર તળાવ પાસે રાત્રિના સમયે રોડ કામને લઈ ઉપરા ઉપરી પાંચ બાઇકો પટકાતા ત્રણ બાઇક સવારો સહિત બાઇક પાછળ બેઠેલી મહિલાને ઈજા પહોંચી છે. ઘાયલોને તુરંત પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. રસ્તાનું કામ ચાલતું હોવાથી રોડ ઉંચો નીચો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના સમયે રેડીયમ વાળું બોર્ડ ના મુકતા કે કોઇ નિશાન વાચક બોર્ડ ના મુકતા ઉપરાઉપરી અકસ્માત સર્જાયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


(વિડિયો / અહેવાલ :- ઉમંગ રાવલ, પ્રાંતિજ)

Related posts

ગ્રીન હાઉસ પદ્ધતિ દ્વારા સારો પાક લઈ શકાય છે : જયદ્રથસિંહ પરમાર

aapnugujarat

વડોદરામાં તા. ૧૪ ઓગષ્ટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિરાટ યુવા સંમેલન યોજાશે

aapnugujarat

પ્રહલાદનગર પે એન્ડ પાર્કને બંધ કરાતાં લોકોને પરેશાની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1