ભાવનગર શહેરમાં આવેલા સરદાર બાગમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે ડેપ્યુટી મેયર અશોક બારૈયા, આરોગ્ય ચેરમેન રાજુ રાબડીયા, ભાવનગર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મહિલા કોંગ્રેસ સમિતિના સદસ્યો, કોર્પોરેટરો તેમજ ભાજપ – કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિમાને ફુલહાર કર્યા હતાં.
(તસવીર / વિડિયો / હેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)