અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલ મેથોડિસ્ટ ચર્ચની આસપાસ ડ્રેનેજ લાઈનનો વારંવાર પ્રોબ્લેમ થતો હોવાથી સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ તંત્રને સાથે રાખી અહીંની સમસ્યાઓનું નિવારણ લાવવાનો વિચાર કરતાં જે ગટરો ઉભરાતી હતી અને જેના ઢાંકણા બદલવાની જરૂર હતી તેને બદલવામાં આવ્યા હતાં. આ કાર્યમાં સ્થાનિક લોકોની સાથે સાથે સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરી, ફિરોઝ પઠાણ, યુસુફ અંસારી, સબદર ખાન પઠાણ જેવા આગેવાનો પણ જોડાયા હતાં.
(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)