Aapnu Gujarat
ગુજરાત

રાયખડમાં સ્થાનિકોએ ગટરના ઢાંકણા બદલ્યા

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલ મેથોડિસ્ટ ચર્ચની આસપાસ ડ્રેનેજ લાઈનનો વારંવાર પ્રોબ્લેમ થતો હોવાથી સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ તંત્રને સાથે રાખી અહીંની સમસ્યાઓનું નિવારણ લાવવાનો વિચાર કરતાં જે ગટરો ઉભરાતી હતી અને જેના ઢાંકણા બદલવાની જરૂર હતી તેને બદલવામાં આવ્યા હતાં. આ કાર્યમાં સ્થાનિક લોકોની સાથે સાથે સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરી, ફિરોઝ પઠાણ, યુસુફ અંસારી, સબદર ખાન પઠાણ જેવા આગેવાનો પણ જોડાયા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

કચ્છમાં માર્ગ સુરક્ષા સંસ્થા માટે મહત્વપૂર્ણ કરાર થયા

aapnugujarat

अहमदाबाद रेलवे स्टेशन परिसर में प्रवेश द्वार पर बैगेज स्कैनर लगाया जाएगा

aapnugujarat

આણંદના કોંગ્રેસના ધારાસભ્યના પુત્રોએ જાહેર કાર્યક્રમમાં હવામાં ફાયરીંગ કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1