Aapnu Gujarat
ગુજરાત

દિયોદરમાં તીડોનું આક્રમણ

દિયોદરથી અમારા સંવાદદાતા રઘુભાઈ નાઈ જણાવે છે કે, દિયોદરના ગામડાઓમાં ફરી એકવાર તીડના ઝુંડ જોવા મળ્યાં છે. વડિયા નોખા દેલવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને પારાવાર નુકસાન થવા પામ્યું છે. ખેડૂતો પોતપોતાની રીતે તીડોને ભગાવવા માટે થાળી વેલણ ખખડાવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા પડેલા અચાનક તોફાની વરસાદથી ઉભા પાક નષ્ટ થઈ જવા પામ્યો છે જેથી કિસાનો ત્રાહિમામ પોકારી ગયા છે.
(હેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

કટોસણ સ્ટેટના યુવરાજ ધર્મપાલસિંહજીનો રાજ્યાભિષેક યોજાયો

aapnugujarat

કોંગીના વધુ એક ધારાસભ્ય વલ્લભ ધારવીયા ભાજપમાં

aapnugujarat

રેશનિંગની દુકાનેથી કેરોસીનનું વિતરણ બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1