Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજના ખારીયા ગામે આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરાયું..

વિશ્વ સહિત દેશભરમાં કોરોના વાઇરસે ભયંકર આતંક મચાવ્યો છે ત્યારે એ વચ્ચે કાંકરેજ તાલુકાના ખારીયા ગામ ખાતે શિક્ષકો અને આરોગ્ય અધિકારી અને યુવા ટીમ દ્રારા આયુર્વેદીક ઉકાળાનુ સમસ્ત ગામમા વિતરણ કરવામા આવ્યુ હતુ.

બનાસકાંઠા જિલ્લામાં દીવસેને દીવસે કોરોના કેસ વધી રહ્યા છે.ત્યારે આ ભયંકર મહામારી કોરોના વાયરસ સામે લઙવા માટે ઠેર ઠેર આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામા આવે છે.ત્યારે આજ રોજ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા ખાતે ખારીયા પે.કેન્દ્ર શાળામા આયુર્વેદીક ઉકાળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.શિક્ષકો આરોગ્ય અધિકારી અને ગામની યુવા ટીમ દ્રારા સમસ્ત ખારીયા ગામમા ઘર ઘર સુધી આયુવેદીક ઉકાળાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.અને લોકો ઉકાળો પહોચાઙીને પીવડાવવામાં આવ્યો હતો ત્યારે ગામના લોકોને લોકઙાઉન દરમ્યાન કામ શિવાય બહાર ન નીકળવુ અને ઘરમા રહેવુ તેવી દરેક લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી હતી.

…………………………………
(તસ્વીર/અહેવાલ: મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

બોલો..ઉર્જા મંત્રીની હાજરીમાં જ ધોળા દિવસે લાઇટ ચાલુ રાખી ઉર્જાનો વ્યય કરાયો

aapnugujarat

ओढव में डॉक्टर पर फायरिंग

aapnugujarat

કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપરથી ગાંજાનો જથ્થો જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1