Aapnu Gujarat
ગુજરાત

બોડેલીના જબુગામમાં પોથી યાત્રા નીકળી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ જબુગામ ગામમાં સ્વ. ગોવિંદલાલ છગનલાલા પરીખ તથા સ્વ.કાન્તાબેન ગોવિંદ લાલ પરીખનાં સ્મરણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રથમ દિવસે પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જિલ્લાભરનાં વૈષ્ણવો ઉમળકાભેર લ્હાવો લેવા ઉપસ્થિત થયા હત તેમાં ૧૦૦૮ શ્રી વેટકેપ્રસાદ ગુરુજી, શાસ્ત્રીજી શ્રી વિરચીપ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવી જેતપુર)

Related posts

ચકચારી ઓડ કાંડમાં ૧૪ની જન્મટીપ સજા અકબંધ

aapnugujarat

अहमदाबाद में २० दिन में उल्टी-दस्त के ११३४ केस दर्ज

aapnugujarat

પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા ગેસ જોડાણની બંધ સબસીડી આપવા આવેદનપત્ર સોંપાયું

editor

Leave a Comment

UA-96247877-1