Aapnu Gujarat
ગુજરાત

રિક્ષાચાલકની ઈમાનદારી

વર્તમાન સમયમાં પણ ઈમાનદારી ના ઉદાહરણ મળી રહે છે. વાત કંઈક એવી છે કે દિયોદરમાં ત૧૭/૧૨/૨૦૧૯ ના રોજ બપોરના ૧ઃ૦૦ કલાકે બેંક ઓફ બરોડા પાસે બળદેવ રવજીભાઈ જોશીનું પાકિટ ખોવાઈ ગયું હતું જેમાં આશરે રોકડ રકમ ૩૦,૦૦૦ તેમજ ઓરીજનલ ડોક્યુમેન્ટ હતા. દિયોદરમાં રિક્ષા ચલાવતા એવા ઘટાડ અમરત શીવાભાઈને આ પાકિટ મળતા તેમણે મૂળ માલિકને આ પાકિટ પરત કરી ઈમાનદારી નો દાખલો બેસાડ્યો હતો .જોકે આ અમરત દ્વારા કરેલ કાર્ય બિરદાવવા લાયક માનવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ગાંધીનગરમાં કેમેરાથી વાહન ચાલકો ઉપર ચાંપતી નજર

aapnugujarat

વર્ચ્યુઅલ રિયાલિટી મારફતે પણ રથયાત્રાનું પ્રસારણ

aapnugujarat

કોંગ્રેસની સરકાર બનશે તો પ્રફુલ પટેલને બે મિનિટમાં હટાવીશું : RAHUL GANDHI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1