Aapnu Gujarat
ગુજરાત

ફતેપુરામાં આધેડે આપઘાત કર્યો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુર ગામના આધેડે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુર ગામના મુકેશ બારીયા (૪૫)એ પોતાના ઘરે અગમ્ય કારણસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પીટલમાં કરાવી ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પીટલમાં દાખલ કર્યા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસે અકસ્માતે મોનતો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

કોંગ્રેસ સત્તા પર આવશે તો બેરોજગાર યુવાનોને ભથ્થું આપશે

aapnugujarat

શાહપુર અને મિરજાપુર વિસ્તારમાંથી દબાણ દુર કરાયા

aapnugujarat

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સેવા સુરક્ષા શાંતિ સાથે સાથે માનવસેવા દર્શાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1