બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેનાના ઉપ પ્રમુખ અને કાંકરેજ તાલુકાના વડા ગામના વતની એવા શૈલેન્દ્રસિંહ વાઘેલા કે તેઓ ગૌ સેવા કરતા રહે છે અને તેઓએ કાંકરેજ તાલુકાના આજુ બાજુના વિસ્તારમાં બિનવારસી રખડતી ગાયોને ઘાસચારો નાખીને માનવ સેવા નિભાવી છે. ત્યારે કોઇપણ ને કાંકરેજના આજુબાજુ ગામોમાં બિનવારસી રખડતી ગાયો હોય તો તેના માટે ઘાસચારા ની વેવસ્થા થતી ના હોય તો શૈલેન્દ્રસિંહ અને જગદિશસિહ આ બંને ગૌ સેવકનો સંપર્ક કરી ગૌ સેવા માં ભાગીદાર બનો.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)
આગળની પોસ્ટ