Aapnu Gujarat
ગુજરાત

તા. ૧૫ મીએ નર્મદા જિલ્લા સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળશે

 જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે તા.૧૫ મી જુલાઇ-૨૦૧૭ ને શનિવારના રોજ સવારે ૧૧=૦૦ કલાકે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાશે, જેની સંબધકર્તા તમામે નોંધ લઇ અચુક ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

Related posts

રાહેલ બા મગોડી વૃદ્ધાશ્રમમાં ઈન્ડિયન લાયન્સ ગાંધીનગરે દિવાળી વૃદ્ધો સાથે ઉજવી

editor

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ થઇ : લોકોને વધુ એક ભેટ

aapnugujarat

બાપુનગરમાં સગીરાની સાથે અડપલા કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1