સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા દ્વારા આયોજીત પ્રથમ વણકર જીવનસાથી પસંદગી સંમેલનમાં બહેનોની ફી હાલમાં ભરનાર તથા સંસ્થામાં તનમનથી કામ કરનાર વીણાબેન એમ. દીપકરનું શ્રી રાધે આનંદ મહિલા મંડળ અમદાવાહના પ્રમુખ મંજુલાબેન વિનોદભાઈ નંદા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મંજુલાબેન નંદાને સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
પાછલી પોસ્ટ