Aapnu Gujarat
ગુજરાત

અલીપુરામાં ગંદકીનું સામ્રાજ્ય

બોડેલી તાલુકાના અલીપુરા ખાતે આવેલ નવજીવન હાઈસ્કૂલ તથા માય શાનેન સ્કૂલના મુખ્ય ગેટના રસ્તાઓ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી પાણીની લાઈન તૂટી જતા ભારે કાદવ કીચડ થઈ જતા ભારે બાળકો અને સ્થાનિકોેન ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર રજુઆત કરવા છતાંય પણ અલીખેરવા પંચાયત દ્વારા પાણીની લાઈનનું સમારકામ તથા રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો ઝડપથી ગંદકી દૂર થાય તેવી તંત્ર સમક્ષ માંગણી કરી રહ્યાં છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

બારડોલી વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારોમાં ખેંચતાણ

aapnugujarat

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી માહોલ ગુલાબી

aapnugujarat

फन करने के लिए घर से भागे दानीलिमिडा के तीन बच्चे, मुंबई की बारिश देख लौटे वापस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1