Aapnu Gujarat
ગુજરાત

સ્વામિનારાયણ ફિઝિયોથેરાપીસ્ટ કોલેજના વિદ્યાર્થીઓએ સેવાકીય પ્રવૃત્તિ કરી

“સેવા પરમો ધર્મ” એ ઉક્તિને સાર્થક કરતા શ્રી સ્વામિનારાયણ ફિઝીયોથેરાપી કોલેજના વિધાર્થીઓ દ્વારા વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે નિમિત્તે અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલ હતી જેમાં પ્રબોધ રાવળ વાનપ્રસ્થાશ્રમ અને સોપાન મંદબુધ્ધિના બાળકોની શાળામાં નિઃશુલ્ક સારવાર તથા કોલેજ કેમ્પસ ખાતે વાલીગણને ઉંમરની સાથે વધતા જતા દુખાવા અંગે નાટકરૂપે તથા પ્રતિકૃતિઓ દ્વારા અવેરનેસ આપવામાં આવેલ હતી.


(તસવીર :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

કોંગ્રેસ પાટીદારોને ૨૦ ટકા અનામત આપવા તૈયાર

aapnugujarat

દિયોદરમાં તીડોનું આક્રમણ

editor

મોદી જ દેશને મજબૂત સુરક્ષા પુરી પાડવામાં સક્ષમ : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1