“સેવા પરમો ધર્મ” એ ઉક્તિને સાર્થક કરતા શ્રી સ્વામિનારાયણ ફિઝીયોથેરાપી કોલેજના વિધાર્થીઓ દ્વારા વર્લ્ડ ફિઝીયોથેરાપી ડે નિમિત્તે અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલ હતી જેમાં પ્રબોધ રાવળ વાનપ્રસ્થાશ્રમ અને સોપાન મંદબુધ્ધિના બાળકોની શાળામાં નિઃશુલ્ક સારવાર તથા કોલેજ કેમ્પસ ખાતે વાલીગણને ઉંમરની સાથે વધતા જતા દુખાવા અંગે નાટકરૂપે તથા પ્રતિકૃતિઓ દ્વારા અવેરનેસ આપવામાં આવેલ હતી.
(તસવીર :- હિતેશ ગજ્જર, અમદાવાદ)