Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં માહેશ્વરી અતિથિગૃહ ખાતે આજે શિવપુરાણ કથાનો પ્રારંભ

કથા પ્રારંભે મુખ્ય યજમાન યોગેશભાઇ પટેલ દ્વારા ધ્વજાપુજા અને પોથી પુજન કરી સોમનાથ મંદિર ખાતેથી પોથીયાત્રા પ્રસ્થાન થઇ હતી, યાત્રા માહેશ્વરી અતિથિગૃહ ખાતે પહોંચતા પોથી યજમાનો અને ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર, તથા ટ્રસ્ટી સેક્રેટરીએ પોથી પુજન કરેલ કર્યં હતું. કથા પ્રારંભે વ્યાસાસને થી અધ્યાત્માનંદજીએ આગવી શૈલીથી શિવમહિમ્ન સ્તોત્રથી સૌને શિવમગ્ન કરેલ હતા. ઉપસ્થિત સૌ ભક્તો ધન્ય બન્યા હતા. આ કથા ટ્રસ્ટના માહેશ્વરી અતિથિગૃહ ખાતે બપોરે ૩-૦૦ થી સાંજે ૭-૦૦ દરમ્યાન યોજાઈ હતી.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

હેલીકોપ્ટર સેવા શરૂ કરાતા દીવથી ૪૫ મિનિટમાં દમણ પહોંચી શકાશે

aapnugujarat

ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર બાપુએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આતંકીઓને પડકાર્યા

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1