Aapnu Gujarat
ગુજરાત

સોમનાથ ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ માસિક શિવરાત્રી ની શ્રી સોમનાથ મંદિર ખાતે રાત્રીના10:00 કલાકે જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી સાહેબના હસ્તે કરવામાં આવેલ,સાથેશ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ શ્રી,અધિકારી/કર્મચારી, તીર્થ પુરોહિત,દર્શનાર્થીઓ પણ જોડાયેલ,શ્રી સોમનાથ મહાદેવની રાત્રે 11:00કલાકે મહાપૂજા, 12-00 કલાકે મહાઆરતી કરવામા આવેલ.જેનો લાભ લઇ દર્શનાર્થીઓ એ ધન્યતા અનુભવી.

તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સુરતથી ઘોઘા-પીપાવાવ સુધીની રોરો ફેરી શરૂ થશે

aapnugujarat

સ્વાઈન ફ્લૂ રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકાર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે : આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી

aapnugujarat

સાયન્સ સીટી રોડ ઉપર હીટ એન્ડ રન : એકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1