બ્લોગMORNING TWEET June 4, 2019June 4, 20190306 Share00 (1) વટ,અક્કડ અને અભિમાન એક માનસિક બીમારી છે… તેનો ઇલાજ સમય કે કુદરત ની ઠોકર જ છે..!! (2) માળી રોજ છોડને પાણી આપે છે,પરંતુ… ફળો માત્ર ઋતુમાં આવે છે. ધીરજ રાખવાની જરૂર છે સમય તેના પરિણામ જરૂર લાવે છે.