સમતા પાર્ટીનાં સંસ્થાપક અને પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું દિલ્હીમાં ૮૮ વર્ષની જૈફ વયે નિધન થયું છે, તેઓ ઘણાં સમયથી બિમાર ચાલી રહ્યાં હતાં અને તેઓને કેટલાંક દિવસથી સ્વાઈન ફ્લુ હતો. ફર્નાન્ડિસ અલ્ઝાઈમર્સથી પીડિત હતાં જેથી તેમને કંઈ યાદ રહેતું નહતું તેથી તેઓ ઘણાં વર્ષોથી સાર્વજનિક જીવનથી દૂર હતાં.
જ્યોર્જ ફર્નાન્ડિસનાં નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ