Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન

સમતા પાર્ટીનાં સંસ્થાપક અને પૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું દિલ્હીમાં ૮૮ વર્ષની જૈફ વયે નિધન થયું છે, તેઓ ઘણાં સમયથી બિમાર ચાલી રહ્યાં હતાં અને તેઓને કેટલાંક દિવસથી સ્વાઈન ફ્લુ હતો. ફર્નાન્ડિસ અલ્ઝાઈમર્સથી પીડિત હતાં જેથી તેમને કંઈ યાદ રહેતું નહતું તેથી તેઓ ઘણાં વર્ષોથી સાર્વજનિક જીવનથી દૂર હતાં.
જ્યોર્જ ફર્નાન્ડિસનાં નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે.

Related posts

आजाद भारत में पहली बार किसी महिला को फांसी देने की तैयारी

editor

રાફેલના મુદ્દે સંગ્રામ : રાહુલના આક્ષેપ ખોટા હોવાનો ફરી દાવો : સીતારામન

aapnugujarat

आज से बंगाल दौरे का आगाज करेंगे गृह मंत्री अमित शाह

editor

Leave a Comment

UA-96247877-1