Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

70’માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સોમનાથ મંદિર સરદાર ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

દેશના આસ્થાનું ધામ શ્રી સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિ કરી યાત્રીકો ધન્ય બન્યા.શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે ધ્વજવંદન ગીર સોમનાથ વેરાવળ પ્રાંત અધિકારી શ્રી નીતીન સાંગવાન સાહેબ શ્રી ના હસ્તે કરવામાં આવેલ. ત્યાર બાદ ભારતમાતાનું પુજન, શ્રી સરદાર પટેલ શ્રી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર સાહેબ શ્રી અધિકારી/કર્મચારી અને સિક્યોરીટી સ્ટાફ,સોમનાથ સુરક્ષાના અધિકારી શ્રી સહિત સ્ટાફ જેમાં પોલીસકર્મીઓ, એસ.આર.પી., જી.આર.ડી અને દર્શને આવેલા યાત્રીકો પણ આ પ્રસંગે જોડાયા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

निर्भया : चारों हैवानों को 1 फरवरी सुबह 6 बजे होगी फांसी

aapnugujarat

ટેરર ફંડિગના આરોપસર હુર્રિયતના તમામ સાત નેતા ૧૮ દિવસો માટે કસ્ટડીમાં

aapnugujarat

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે છઠ્ઠા તબક્કામાં ૫૯ પૈકીની ૪૪ બેઠકો જીતી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1