Aapnu Gujarat
બ્લોગ

ઝેર કોને કહેવાય ?? ચાણક્ય એ સરસ અને સચોટ જવાબ આપ્યો

જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય.
ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય, અભિમાન હોય, પ્રેમ હોય, પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત.
____
“સમય” પણ શીખવે છે
અને
“શિક્ષક” પણ શીખવે છે,,

બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,
“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે…
અને
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે
____
દરેક વસ્તુની કિંમત સમય
આવે ત્યારે જ થાય …..

જુઓ ને,
મફતમાં મળતો ઓક્સિજન
હોસ્પિટલમાં કેવો વેચાય છે…
____
“જીભ પરની ઈજા” સૌથી
પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ
સાયન્સ કહે છે.।
પણ.
“જીભથી થયેલી ઈજા”
જીવનભર રુઝાતી નથી એવું
અનુભવ કહે છે।
____

ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી
કેમકે
કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે….
____

વાત નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે

આખી જિંદગી બોજ ઉઠાવ્યો ખીલીએ અને લોકો વખાણ તસ્વીરના કરે છે !!!

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ચૂંટણી એટલે રાજકારણ : કલમ-૩૫૬નો ઉપયોગ પક્ષીય રાજકારણ : શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશનના કાર્યકર્તાની સભાને સંબોધન

aapnugujarat

શ્રી કૃષ્ણ – એક અવતારી પુરૂષ

aapnugujarat

દેશમાં ૧.૮૪ કરોડ ગુલામો,બેરોજગારો ૧૨ કરોડથી વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1