Aapnu Gujarat
Uncategorized

ભારત સરકારના ટુરિઝ્મ મંત્રાલય તરફથી યાત્રાધામોમાં સ્વચ્છતા જાગ્રુતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

સોમનાથ મંદિર ખાતે યોજવામાં આવેલ., જેમાં ટુરિઝ્મ મંત્રાલય દ્વારા સ્વચ્છતાના સિમ્બોલની ટોપીઓનું વિતરણ કરેલ. સ્વચ્છતા જાગ્રુતિ અંગેના આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલ. બાળકો દ્વારા સ્વચ્છતા જાગ્રુતિ અંગેનું નાટક ભજવવામાં આવેલ અને લોકોને સ્વચ્છતાના સપથ લેવડાવવામાં આવેલ.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો

aapnugujarat

૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો સમાપન કાર્યક્રમ તા.૨૦-૦૫-૨૦૧૮નાં રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક દરમ્યાન યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ ગયો

aapnugujarat

રાજકોટ ખાતે નર્મદાયાત્રાનું નીતિનભાઇના હસ્તે સમાપન : શહેરના રસ્તા રીપેર કરવા માટે રાજય સરકારની ૨૫ કરોડની સહાયની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1