સોમનાથ મંદિર ખાતે યોજવામાં આવેલ., જેમાં ટુરિઝ્મ મંત્રાલય દ્વારા સ્વચ્છતાના સિમ્બોલની ટોપીઓનું વિતરણ કરેલ. સ્વચ્છતા જાગ્રુતિ અંગેના આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલ. બાળકો દ્વારા સ્વચ્છતા જાગ્રુતિ અંગેનું નાટક ભજવવામાં આવેલ અને લોકોને સ્વચ્છતાના સપથ લેવડાવવામાં આવેલ.
તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ