Aapnu Gujarat
Uncategorized

કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કરી જલાભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટનાં મેનેજર દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરાઈ શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરાયું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

કોરોનાના વધતા જતા કેસને લઈ ધારાસભ્ય લલિત વસોયા એ સરકાર પર સાધ્યું નિશાન

editor

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

તરવડા ગામમાં ભરવાડ સમાજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1