કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કરી જલાભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટનાં મેનેજર દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરાઈ શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરાયું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ