શ્રાવણ માસ ના બીજા સોમવારે પરંપરાગત પાલખીયાત્રા નિકળેલ હતી. ભગવાન સોમેશ્વર શ્રાવણના પ્રત્યેક સોમવારે નગરચર્યાએ આવે ત્યારે ભક્તો ઉત્સાહભેર આ પાલખીયાત્રામાં જોડાઇ છે.પાલખી યાત્રાની શરૂઆત પાલખીપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી એ કરી હતી. જેમાં તીર્થ પુરોહિતો,દર્શનાર્થીઓ પણ જોડાયા હતા
રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ