Aapnu Gujarat
Uncategorized

માનવમહેરામણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યો

શ્રાવણ માસ ના બીજા સોમવારે પરંપરાગત પાલખીયાત્રા નિકળેલ હતી. ભગવાન સોમેશ્વર શ્રાવણના પ્રત્યેક સોમવારે નગરચર્યાએ આવે ત્યારે ભક્તો ઉત્સાહભેર આ પાલખીયાત્રામાં જોડાઇ છે.પાલખી યાત્રાની શરૂઆત પાલખીપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી એ કરી હતી. જેમાં તીર્થ પુરોહિતો,દર્શનાર્થીઓ પણ જોડાયા હતા

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

૧૨ ગામના લોકોની આજે આત્મવિલોપન કરવા ચેતવણી

aapnugujarat

આજનું ભૌગોલિક ભારત એ સરદારની ભેટ છે : કેન્દ્રીય મંત્રીમનસુખભાઈ માંડવિયા

aapnugujarat

સુરતમાં ૩૦૦ બીજેપી કાર્યકર્તાઓ ‘આપ’માં જાેડાયા

editor

Leave a Comment

UA-96247877-1