મિત્રો આજે ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય બહુજન હીત રક્ષક સમિતિ આયોજિત આદિવાસી/દલિત/ઓબીસી/અલ્પ્સખ્યક/ સંમેલન યોજાયું હતું જેમાં બાબા સાહેબ આંબેડકર ના પોત્ર પ્રકાશરાવ આંબેડકર સાહેબ તથા રાષ્ટ્રીય દલિત મહાસંઘ ના રાષ્ટ્રીય સંયોજક શ્રી સિદ્ધાર્થભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા
આગળની પોસ્ટ