Aapnu Gujarat
બિઝનેસ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૨૧ હજાર લોકો દ્વારા ૪૯૦૦ કરોડની બ્લેકમની જાહેર કરાઈ : આઈટી અધિકારીનો ઘટસ્ફોટ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૨૧ હજાર લોકો દ્વારા ૪૯૦૦ કરોડ રૂપિયાની બ્લેકમનીની રકમ જાહેર કરવામાં આવી છે. નોટબંધી બાદ સરકાર દ્વારા આ મુજબની વાત હવે કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના એક ટોપ અધિકારીએ કહ્યું છે કે, આ ડિક્લેરેશન મારફતે હજુ સુધી ૨૪૫૧ કરોડ રૂપિયાની ટેક્સ વસુલાત કરાઈ છે. આ વર્ષે ૩૧મી માર્ચના દિવસે પુરી થયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૪૯૦૦ કરોડ રૂપિયાની બ્લેકમની જાહેર થઇ છે.

Related posts

वित्तमंत्री सीतारमण की अध्यक्षता में 25 जुलाई को होगी GST परिषद की बैठक

aapnugujarat

PNB को 492 करोड़ रुपए का घाटा

aapnugujarat

ભારત ખનીજ તેલની આયાત માટે પાંચ ઇરાની બેંકોને પેમેન્ટ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1