Aapnu Gujarat
Uncategorized

સુત્રાપાડા ગામે તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ સુધી વાંધા નિકાલ કાર્યક્રમ યોજાશે

ગીર-સોમનાથ જિલ્લામાં ચાલતી રી-સરવેની કામગીરી અન્વયે સુત્રપાડા તાલુકાનાં ગામો માં રી-સરવે થયા બાદ એલ.પી.એમ. નોટીસ વિતરણ કરેલ છે. જે અન્વયે સુત્રપાડા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ સુધી વાંધા નિકાલ કાર્યક્રમ યોજાશે. આ નોટીસ સામે જે કોઈ ખાતેદારોને વાંધો હોય તેઓએ નિયત સ્થળે ઉપસ્થિત રહી વાંધાનો નિકાલ કરાવી લેવા ડીસ્ટ્રીકટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આર્ટઓફ લીવીંગના પ્રણેતા અધ્યાત્મ ગુરૂ શ્રી શ્રી રવિશંકર

aapnugujarat

કાંકરેજ તાલુકાના ખોડા ગામે રાજબાઇ માતાજીની તિથિની ઉજવણી કરવામાં આવી

editor

કોરોના કેર વચ્ચે મ્યુકરમાઇકોસિસના ૫૦૦થી વધુ કેસ

editor

Leave a Comment

UA-96247877-1