Aapnu Gujarat
Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ અને રાજ્યકક્ષા ના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ નો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો.

આજ રોજ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુ.જાતિ સમાજ ના હિત માટે કરાયેલ રજૂઆતો ને ધ્યાને લઈને સકારાત્મક નિર્ણયો કરવા બદલ લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ અને રાજ્યકક્ષા ના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ નો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો.

Related posts

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ નીકળ્યા ખોડલધામ થી સોમનાથ સુધીની પદયાત્રા પર

editor

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં – ચોખા ઝડપાયા

editor

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1