Aapnu Gujarat
ગુજરાત

દિવાળીના તહેવારોને લઈ વધારાની એસટી બસો દોડાવવાની માંગ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

દિવાળીના તહેવારો ને લઈને સુરેન્દ્રનગર થી અમદાવાદ- રાજકોટની વધારાની એસટી બસો દોડાવવાની માંગ ઉઠી.ડીઝલના ભાવ વધતા ખાનગી બસોના ભાડાપણ વધ્યા છે.લોકોની અવરજવર વધવાને લઈને ધનતેરસથી લાભપાંચમ સુધી એક્સ્ટ્રા બસો શરૂ કરવાની માગણી ઉઠી.સુરેન્દ્રનગરમાં ધનતેરસથી લાભપાંચમ સુધી રજાનો માહોલ હોવાથી એસ.ટી.બસોમાં મુસાફરોનો ઘસારો ઘણો વધી જાય છે આ કારણોસર વધારાની એસટી બસ સેવાઓ દોડાવવા માંગ કરવામાં આવી છે.

Related posts

બનાસકાંઠાનાં નીચાણવાળા વિસ્તારના ગામોને પૂરઆપદાથી બચાવવા અન્યત્ર વસાવાશે

aapnugujarat

અમદાવાદમાં તુટેલા રસ્તા મામલે ડેપ્યુટી સિટી સહિતના છ આસીસ્ટન્ટ ઈજનેર સસ્પેન્ડ

aapnugujarat

जीवराजब्रिज पर स्वीफट कार की टक्कर से एक्टिवा चालक की मौत हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1