Aapnu Gujarat
ગુજરાત

નવા પ્રધાનમંડળની શપથવિધિમાં ગ્રહણ

ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથવિધિ યોજાવાની હતી. પરંતુ, હવે નવા મંત્રીમંડળની શપથવિધી આવતીકાલે યોજાશે તેવી માહિતી મળી રહી છે. કારણ કે હાલમાં શપથવિધીના સ્થળ પરથી પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા છે. અને, નવા મંત્રીમંડળને લઇને હજુ અનેક ગડમથલો ચાલી રહી છે. આ યાદીમાં નવા ચહેરોઓનો જ સમાવેશ છે. અને, અનેક જુના નામ કપાવવાની સંભાવના છે. જેથી હાલ પક્ષમાં નારાજગીનો દૌર પણ દેખાઇ રહ્યો છે.નીતિન પટેલ અને વિજય રૂપાણી તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ ત્રણેય નેતા નારાજગીમાં છે.ત્યારે જોવાનું રહ્યું કે આ નવા મંડળમાં કોનો કોનો સમાવેશ થશે.

Related posts

ખેડૂતોને ૧૦૧૦ કરોડની ઇનપુટ સબસીડી ચુકવાઈ : નીતિન પટેલ

aapnugujarat

પ્રતિબંધ છતાં ધુમાડો ઓકતા ૧૦૦ ફોગિંગ મશીનોની ખરીદી થશે

aapnugujarat

સુરેન્દ્રનગરમાં મીડિયા વર્કશોપ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1